MIX GYAN

thumbnail

ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વનો

 ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વનો

(૧)  પુનિત વન - ગાંધીનગર (સાબરમતી નદીના કીનારે- 2004) (૫૫ મો વન મહોત્સવ)

(૨)  માંગલ્ય વન- બનાસકાંઠા (શક્તિપીઠ અંબાજી ખાતે- 2005)

(૩)  તિર્થકર વન- મહેસાણા (તારંગા પર્વત અજિતનાથ જૈન દેરાસર - 2006) (સૌપ્રથમ જૈન ધર્મને લગતુ)

(૪)  હરિહર વન - ગીર સોમનાથ (સૌરાષ્ટ્ર- ૧) - 2007(ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું- અરબસાગરના કિનારે) 

(૫)  ભક્તિ વન-  સુરેન્દ્રનગર (ચોટીલા ખાતે)- 2008

(૬)  શ્યામલ વન - અરવલ્લી- ( શામળાજી ખાતે )- 2009 (મેશ્વો નદીના કિનારે)

(૭)  પાવકવન- ભાવનગર  (પાલીતાણા ખાતે - 2010) જૈન ધર્મના આધસ્થાપક- ઋષભદેવનું સૌપ્રથમ મંદીર

(૮)  વિરાસત વન- પંચમહાલ (પાવાગઢ ખાતે- 2011)- ત્રીજા શક્તિપીઠ મહાકાળીમાંના મંદીર- ચાપાનેર

(૯) ગોવિંદગુરૂ સ્મૃતિવન - મહીસાગર (માનગઢ પર્વત ખાતે- 2012)- ભીલોનાં ગુરૂ ગોવિંદની યાદમાં

(૧૦) નાગેશ વન - (ધ્વારકા ખાતે- 2013) નાગેશ્વર મહાદેવના મંદિરે

(૧૧) શક્તિવન- કાગવડ (રાજકોટ- 2014) "નારી તું નારાયણી" - નારી સશક્તિકરણ માટે

(૧૨) જાનકી વન- નવસારી ખાતે- 2015 (પૂર્ણા નદીના કીનારે)

         2016- આનંદી બેનનાં સમયમાં

       (૧૩) આમ્રવન - વલસાડ ખાતે(હાફૂસ કેરીને ધ્યાનમાં લઇને) 

       (૧૪) અેકતા વન- સુરત( બારડોલી ખાતે) 

        (૧૫) મહીસાગર વન- આણંદ (વહેરા ખાડી ખાતે- આણંદ અને ભરૂચની સરહદે જ્યાં મહી નદી ખંભાતના અખાતને મળે)

         વિજય રૂપાણી 2016

         (૧૬) શહીદ વન - જામનગર (ધ્રોલ ખાતે) ભુચર મોરીનું યુધ્ધ (જામસતાજી અને મીરઝા આજીજી કોકા વચ્ચે)


(૧૭) વિરાંજલી વન - સાબરકાંઠા -2017 (68-મો વન મહોત્સવ)

(૧૮) રક્ષક વન- (ભૂજ , કચ્છ) 2018 (69- મો વનમહોત્સવ) 

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

About

Powered by Blogger.

About Me

My Photo
Mahendra Rathwa
View my complete profile

Slidershow