મહાનુભાવોના સમાધિ સ્થળો
૧. ઇન્દિરા ગાંધી - શક્તિ સ્થળ
૨. જગજીવન રામ - સમતા ઘાટ
૩. રાજીવ ગાંધી - વીરભૂમિ
૪. લાલબહાદુર શાસ્ત્રી- વિજય ઘાટ
૫. મહાત્મા ગાંધી- રાજઘાટ
(ગુજરાતમાં અરવલ્લીના મહાદેવગ્રામના સ્થળે- રાજ ગાંધી)
૬. જવાહરલાલ નહેરૂ- શાંતિ વન
૭. મોરારજી દેસાઈ- અભયઘાટ
૮. ચૌધરી ચરણસિંહ- કિસાન ઘાટ
૯. મહાદેવભાઇ દેસાઇ- ઓમ સમાધિ
૧૦. ડો. ભીમરાવ આંબેડકર- ચૈત્ય વિહાર
૧૧. ચીમનભાઈ પટેલ- નર્મદાઘાટ
૧૨. ગુલઝારીલાલ નંદા- નારાયણ ઘાટ
૧૩. શંકરસિંહ શર્મા- કર્મભૂમિ
૧૪. રાજેન્દ્ર પ્રસાદ- મહાપ્રયાણ ઘાટ
૧૫. જ્ઞાની ઝૈલસિંહ- એકતા સ્થળ
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments