આચાર્ય જોઇએ છે.
સરસ્વતી વન વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંડવી જિ.સુરત (ગ્રાન્ટ ઇન એઇડ) માં આચાર્યની ખાલી પડેલ જગ્યા ભરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી, ગાંધીનગરના પત્રક્રમાંક: કવટ/ISC -8/આ ભરતી/૨૦૨૫/ ૨૩૬૬૯/૭૦ તા.૧૬/૧૦/૨૦૨૫ મુજબ યુ.જી. સી. ની ગાઇડ લાઇન્સ તેમજ સરકારશ્રીના ઠરાવોની વખતો વખતની સૂચનાઓ અને જોગવાઈઓ અનુસાર કોલેજમાં ચાલતા પ્રવાહન વિષયના આચાર્યની ભરતી કરવા મંજૂરી મળેલ છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
Official website- www.artsandcommercecollegemandvi.com
અરજી મોકલવાનું સરનામું
માનનીય પ્રમુખ / મંત્રીશ્રી સરસ્વતી વન વિદ્યા મંડળ માંડવી, ટેલિફોન ઓફિસ પાસે, કીમ રોડ માંડવી, જિ. સુરત ૩૯૪૧૬૦
December 18, 2025
Tags :
JOB UPDATE
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email


No Comments